સુત્રાપાડા શહેર તેમજ સુત્રાપાડા તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનું નીરીક્ષણ કર્યુ હતું જેમાં તાત્કાલીક ધોરણે સર્વે કરાવી અને યોગ્ય સહાય લોકોને મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ પાણી પત્ર લખે તેમ ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા દશ બાર દિવસથી અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીર ગઢડા તાલુકાઓમાં અતિ ભારે વરસાદને કારણે લોકોની ઘરવખરી કાચા પાક મકાનો તેમજ ખેડુતોએ કરેલું વાવેતર તેમજ જમીનોના ધોવાણ થયેલ હોય ખેડુતોએ કરેલા વાવેતર પણ નિષ્ફળ થયેલ હોય એમની સાથો સાથ ખેડુતોના ખેતરોના ધોવાણ થયેલ હોય તેમજ સરકારી મિલકતોને પણ નુકશાન થયેલ હોય તેમજ રોડ રસ્તાઓ અને અન્ય સરકારી મિલ્કતોનો મોટા પાયે નુકશાન થયેલ હોય જાનમાલ તથા પશુઓને નુકશાન થયેલ હોય તાત્કાલીક સર્વે કરાવી અસરગ્રસ્તોને સહાય ચુકવવાની રજુઆત કરી હતી.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા