કેરળમાં ભારે વરસાદ અને પુરથી જાનમાલની ભારે નુકશાન પહોંચ્યું છે. બે લાખી વધુ લોકો બેઘર બની ગયા છે ત્યારે કેરળમાં ભારે વિકટ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યાં છે. જેને લઈ દેશભરની અનેક સામાજિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા કેરળમાં પીડીતોની મદદ પહોંચ્યા છેત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ કેરળના પુરગ્રસ્તો લોકોની વ્હારે છે. આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેરળના પુરગ્રસ્તો માટે ફંડ એકત્રીત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યકારી કુલપતિ નિલાંમ્બરીબેન દવે, રજીસ્ટ્રાર ધીરેન પંડયા અને યુનિવર્સિટીના નીતુબેન કનારા દ્વારા આ મુહીમ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ તેમજ દરેક ભવનના વિર્દ્યાથીઓ દ્વારા ફંડ એકત્રીત કરવામાં આવ્યું હતું અને આ બધુ જ ફંડ કેરળના પુરગ્રસ્તોને અર્પણ કરવામાં આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે