સ્વ. બાલકૃષ્ણ રતીલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેલવે ડીવીઝનના સંયુકત ઉપક્રમે લોકો કોલોની જામનગર રોડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન થયું જેમાં રેલવેના ડીઆરએમ નીનાવે તથા અધિકારીઓ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી બ્રીજેશભાઈ શાહ તથા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતુ કે રેલવેની જમીન પર અંદાજીત ૩૫૦ વૃક્ષોવાવામાં આવશે. અને ગાર્ડન બનાવવામાં આવશે જે ગાર્ડન લોકો કોલોનીના રહેવાસીઓને ઉપયોગી થશે સાથે પર્યાવરણનું જતન પણ થશે વધુમાં બ્રીજેશભાઈએ જણાવ્યું કે અમો ખાલી વૃક્ષો વાવી ને સંતોષ નહીમાની પરંતુ ઉછેરમાં પણ ધ્યાન આપી સારું ગાર્ડન બનાવીશું જે લોકો ઉપયોગી થશે.
Trending
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે
- 10ની નોટની ભારે અછત સિક્કાનો સિક્કો ક્યારે પડશે