દાદરાનગર હવેલીનાં પ્રદેશ અધ્યક્ષ હસમુખ ભંડારીજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલજી, કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ, અટલજીના પરિવારજનો અને કેન્દ્રીય મંત્રીગણની ઉપસ્થિતિમાં પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપાયીજીના અસ્થિ સ્વીકાર્યા હતા. દાદરાનગર હવેલી પ્રદેશ અધ્યક્ષ હસમુખ ભંડારીજી હવે સ્વ.અટલજીના અસ્થિને દાદરાનગર હવેલી લાવીને અહિંની પવિત્ર દમણગંગા નદીમાં વિસર્જીત કરશે.
Trending
- ટોયલેટ ફ્લશ પર બે બટન શા માટે છે? 99 ટકા લોકો તેનો ખોટો ઉપયોગ કરે છે
- કેનેડામાં ચોરના કારણે થયો ગમખ્વાર અકસ્માત
- દર્શકોની આતુરતાનો અંત, “Mufasa: The Lion King”- ટીઝર રિલીઝ
- ચાર દિવસ હિટવેવની આગાહી: રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર 42 ડિગ્રીને પાર
- “આમ કે આમ,ગુઠલિયો કે ભી કામ”
- ફ્રાન્સની આ ગુફામાં જ્યાં 36 હજાર વર્ષ જૂના પેઈન્ટિંગ્સ જોવા મળે છે
- ભોજન કરતી વખતે ભીષ્મ પિતામહની નીતિનું ધ્યાન રાખો
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો