ઓખા તેમજ બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસમાં મુસાફરી ભાડું વર્ષોથી રૂ. ૮ પ્રતિવ્યકિત ચાલતું હતું જે હાલની કારમી મોંધવારીમાં ન પરવડે તેવું હોય બોટ સંચાલકો દ્વારા ભાડું વધારવા અનેકવાર મેરીટાઇમ બોર્ડને રજુઆત કરાઇ હતી જેનો અંતે મેરીટાઇમ બોર્ડના અધિકારી દ્વારા સ્વીકાર કરતા રૂ.૮ માંથી વધારી રૂ. ૨૦ એક તરફનું મુસાફરી ભાડું કરવામાં આવ્યું છે. લગભગ ત્રણસો ટકાના ભાડા વધારાનો અમલ આજથી જ થનાર છે.
Trending
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે