ઉમરાળા તાલુકા ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની ના સેવાભાવી તબીબ ડો રાજપરા અને મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા એ સામાજિક અગ્રણી ઘનશ્યામભાઈ જાગાણી ઇગોરાળા ખાતે શુભેચ્છા મુલાકત લીધી ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા અને ડો રાજપરા ની સેવા થી પ્રભાવિત અગ્રણી ઘનશ્યામબાપ જાગાણી માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી નિર્દોષાનંદજી હોસ્પીટલ ટીંબી ના મેડીકલ સુપ્રીડેન્ટન્ટ ડો શ્રી નટુભાઈ રાજપરા સાહેબ અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા એ આજે અમરેલી જિલ્લા ઇગોરાળા ના પીઢ સહકારી.સામાજિક અને રાજકીય અગ્રણી તેમજ સૂરત ના રેન્જ આઈ જી શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ ના પિતા શ્રી ઘનશ્યામ બાપા જાગાણી – ઈંગોરાળા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમના નિવાસસ્થાને સાથે ભોજન લીધું હતું માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ દ્વારા થતી માનવ સેવા થી ખૂબ ખુશી વ્યક્ત કરતા જાગાણી ઘનશ્યામભાઈ ના આશિષ મેળવ્યા હતા માનવ સેવા ની પ્રવૃત્તિ કરતા બી એલ રાજપરા અને ડો રાજપરા ને શાલ થી શ્રી જાગાણી એ સ્વાગત કર્યું હતું
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ