રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્યામજી કૃષણ વર્માની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સમાજકલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, પુર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પ્રભાતભાઈ કુંગસીયા, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, મનસુખભાઈ જાદવ, રમેશભાઈ અકબરી, નિલેશભાઈ ખુંટ, સંજયભાઈ ચાવડા, સોમભાઈ ભાલિયા વિગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
Trending
- ડાયાબિટીસમાં ઝીરો સુગર નાસ્તો શોધી રહ્યા છો, તો આ રહી રેસીપી
- Cannes 2024ના રિવેરા લૂકમાં કિયારા અને ઐશ્વર્યા એક કરતાં એક ચઢિયાતી લાગી
- કઈ બાજુ પર સૂવું જોઈએ? સૂવાની સાચી પદ્ધતિ જાણો નહીંતર…
- Redmi ઇન્ડિયન માર્કેટમાં 13R લોન્ચ કરવા આતુર…
- ચાર ધામ યાત્રા પર જઈ રહ્યા છો તો જાણી લો, સરકારે આ વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- આવતીકાલે મોહિની એકાદશીનું વ્રત, જાણો ઈતિહાસ, મહત્ત્વઅને શુભ સમય
- હરિયાણાના નુંહમાં બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોત , 24 ઘાયલ