રાજકોટના મણીયાર જીનાલય ખાતે માણીભદ્રદાદાના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આપ્રસંગે જૈન સમાજના લોકો દ્વારા માણીભદ્રદાદાને સુખડીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. અને ભગવાનની પૂજા અને દર્શન કરી પ્રાગટોત્સવ ઉજવ્યો હતો. આ તકે મણીયાર દેરાસર ખાતે બહોળી સંખ્યામાં જૈન ભકતો ઉપસ્થિત રહ્યા હતા.અબતક સાથેની વાતચીત દરમિયાન અપૂર્વભાઈ મણીયાર એ જણાવ્યું કે આજે માણીભદ્રદાદાનો પ્રાગટય દિવસ છે. આજના દિવસે અમારા મણીયાર જીનાલયમાં વર્ષોથી માણીભદ્રદાદાના પ્રાગટય દિન નિમિતે સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે. અને હજારો ભકતો, ભાવિકો સાધર્મિકો દર્શનનો અને પૂજાનો લાભ લે છે.
Trending
- બોર્ડના વિક્રમજનક પરિણામોનો આનંદ સુખદ કે દુ:ખદ ?
- ‘ન્યાયાધીશો ન તો રાજકુમારો નથી કે નથી સર્વોપરી’, CJI DY ચંદ્રચુડે આવું કેમ કહ્યું?
- શું તમને પણ સવારે નાસ્તો બનાવવા માટે સમય નથી મળતો તો આ રહયા ભારતના જલ્દી બની જાય એવા નાસ્તા
- “Panchayat Season 3″Trailer Out: રાજનીતિ, દુશ્મનાવટ, રોમાંસ અને હાસ્યથી ભરપૂર
- ભારતીય કુટુંબ વ્યવસ્થા વિશ્ર્વનો સૌથી શ્રેષ્ઠ ઉપહાર: આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
- 2019ના ટ્રાયના ફતવાએ ટીવી ચેનલોને બંધ જેવી હાલતમાં મૂકી દીધી
- કોણીની કાળાશ તમારા હાથની સુંદરતા બગાડી રહી છે..?
- Madhuri Dixit Birthday: ધક ધક ગર્લના ફિલ્મી કરિયરની કહાની