રાજકોટના મણીયાર જીનાલય ખાતે માણીભદ્રદાદાના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આપ્રસંગે જૈન સમાજના લોકો દ્વારા માણીભદ્રદાદાને સુખડીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. અને ભગવાનની પૂજા અને દર્શન કરી પ્રાગટોત્સવ ઉજવ્યો હતો. આ તકે મણીયાર દેરાસર ખાતે બહોળી સંખ્યામાં જૈન ભકતો ઉપસ્થિત રહ્યા હતા.અબતક સાથેની વાતચીત દરમિયાન અપૂર્વભાઈ મણીયાર એ જણાવ્યું કે આજે માણીભદ્રદાદાનો પ્રાગટય દિવસ છે. આજના દિવસે અમારા મણીયાર જીનાલયમાં વર્ષોથી માણીભદ્રદાદાના પ્રાગટય દિન નિમિતે સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે. અને હજારો ભકતો, ભાવિકો સાધર્મિકો દર્શનનો અને પૂજાનો લાભ લે છે.
Trending
- ડાયાબિટીસના દર્દીઓ માટે આ સુપરફૂડ કેટલું સલામત..?
- સફળતા નો ગુરુ મંત્ર શ્રીમદ ભગવદ્ ગીતા માંથી મેળવો
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
- નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા આ નેતાઓને મંત્રી બનવાના આવ્યા ફોન, જાણો ગુજરાતનાં મંત્રીની યાદી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો નવા કાર્યમાં આગળ વધી શકો , સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
- ગીર સોમનાથ : ક્લેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે કલેક્ટર કચેરી ખાતે ઘોડિયાઘરનું લોકાર્પણ
- પાટણ વસાઈ ગામે પાંચ ફૂટની ભગવાન બુદ્ધની પ્રતિમા મળી
- રૂપેણ બંદર નજીક 16 કરોડનો બિન વારસી અફઘાનિ ચરસનો જથ્થો ઝડપાયો