પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસના આધૂનિક શસ્ત્રનું શાસ્ત્રોકત વિધી સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજન સમયે ડીસીપી રવિ મોહન સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ભરત રાઠોડ, બારૈયા, યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર.વાય.રાવલ, કુવાડવા પોલીસ મથકના મોડીયા, હેડ કવાર્ટરના બસીયા, આજી ડેમ પોલીસ મથકના વાઘેલા સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્ર પોલીસની શોભા ગણાવી શસ્ત્રથી અસમાજીક તત્વોમાં ડર રહેતો હોવાથી સુરક્ષા અને સલામતિ જાળવવા શસ્ત્રની જરૂરીયાત છે તેમ તેની દસેરાએ વિધી સાથે પૂજન થવું જરરૂરી હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
Trending
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે
- 10ની નોટની ભારે અછત સિક્કાનો સિક્કો ક્યારે પડશે