દ્વારકાની ટીવી સ્ટેશન પાસે એક મંદિરની પાછળ યાસ્મીબેન સુમરાના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ પ્રવેશ કરી, ઘરના મના દરવાજાનું તાળુ તોડીને કબાટમાં રાખવામાં આવેલા રૂ.પાંચ હજાર રોકડા તથા રૂ.ચૌદ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને લઈ ગયા હતા. આટલું જ નહીં બાજુમાં રહેતા હિતેશભાઈ નામના એક આસામીના ઘરના તાળા તોડી તેમાંથી પણ રૂ.૩ હજાર રોકડા તથા રૂ.૩ હજારની કિંમતનું સોનાનું પેંડલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે યાસ્મીનબેન સુમરાની ફરિયાદ પરથી ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Trending
- અગરબત્તીમાંથી નિકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા પણ ખતરનાક
- ચૂંટણીનો થાક હજુ ઉતરતો નથી: જનરલ બોર્ડમાં 14 કોર્પોરેટરો ગેરહાજર
- સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશમાં વિલંબ: હેલ્પ ડેસ્ક ક્યારે શરૂ થશે?
- Infinix ગેમિંગ જગતમાં ધૂમ મચાવા તૈયાર…
- વાજડી સબસ્ટેશન ખાતે જેટકોના અદ્યતન ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન
- “સુપર” સંતાનની લ્હાયમાં બાળકો પાસેથી વેકેશનની મજા છીનવાય
- જામનગરના રામોલીયા પરિવારે સમજમાં અનોખો દાખલો બેસાડ્યો
- જાપાનની સંસદે શુક્રવારે દેશના સિવિલ કોડમાં મોટો સુધારો પસાર કર્યો