ગુરૂનાનક પ્રકાશ ઉત્સવના નામે ઉજવાતા તહેવાર ગુરૂનાનક સાહેબની ૫૫૦મી જન્મજયંતિ નિમિતે દેશભરના શિખ ધર્મના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેરના ગુરુદ્વારા ખાતે પણ વિશેષ શણગાર અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શીખના પવિત્ર તહેવાર નિમિતે આજે ઠેર-ઠેર સ્થળોએ ભાવપૂર્વક ‘ ગુરૂ કા લંગર’ જમાડવામાં આવશે ત્યારે ગુરૂદ્વારા ખાતે પણ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.
Trending
- જામનગર ઉંડ-1 ડેમના નીચાણ વાસના ગામોમાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચન
- ધર્મનો રંગ કે ‘મન પરિવર્તન’? અંતે તારક મહેતાના સોઢીની ઘરવાપસી
- મેટોડામાં પૂરપાટ કાર હંકારી માતા-પુત્રને મોતના મુખમાં ધકેલી દેનાર ચાલકને ઝડપી લેવાયો
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે
- સારો શિક્ષક સમજણ આપે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે અને મહાન શિક્ષક પ્રેરણા આપે
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 2 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સતકાર્યમાં વાપરવામાં આવશે