દામનગર ગોસ્વામી પરિવારમા ભંડારાપ્રસંગે ધમઁસભા યોજાય તા૧૬/૧૨ રવિવાર દામનગર મુકામે કૈલાસવાસી શાન્તાબા ધનરાજગીરી ગોસ્વામીના શક્તિપૂજન ભંડારા પ્રસંગે યોજાયેલ ધમઁસભા પાટણા મહંત જગદીશગીરીબાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમા ૧૦૦૮ ધમઁસંસદ ઉદયગીરીબાપુ, વસંતગીરીબાપુ(અમરાપુર), ભાનુપુરીબાપુ (લુણકી),મહામંડળ ના પૂવઁ પ્રમુખ મનસુખપુરી આર.ગોસ્વામી,પ્રવિણગીરી, હરેશગીરી, રાજેશગીરી,જન્તિગીરી, વિશાલભારથી ભાવનગર, ગુણુબાપુ લાઠી, નટવરગીરીબાપુ, કથાકાર મુકેશ ભારથી ઉમરીયા, મહંતહરેશપુરી શાખપુર, કૈ.વા.શાન્તાબાને શ્રધાસુમન અપઁણ કરતા પ્રાસંગિક પ્રવચન ઉદયગીરીબાપુ, મનસુખપુરીજી, કથાકાર મુકેશભારથી,પ્રવિણગીરી, અશ્વિનગીરી તેમજ પાટણા મહંત જગદીશગીરીબાપુ એ આપેલ હતું. ગુજરાત સરકાર ના શિક્ષણ બોર્ડ ના પૂર્વ ચેરમેન મનસુખપુરીજી એ અમદાવાદ મુકામે ગોસ્વામી નવ નિર્મિત મેડિકલ ભુવન વિશે માહિતિ આપેલ હતી
Trending
- કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધની ખાસયત
- વારંવાર બર્ગર ખાવાનું મન થાય છે! તો આ વાત જાણી લેજો
- T20 વર્લ્ડ કપ ઈન્ડિયાની ટીમ જાહેર થયી જાણો કોને મળ્યું સ્થાન અને કોણ રહી ગયું ???
- હરામી વેળા કરતી ચાઈનીઝ ટેલિકોમ કંપનીઓને ઉચાળા ભરવા અમેરિકાનું અલ્ટીમેટમ
- રાજકોટ : બીસીએ -4 ના પેપર લીક અંગે તાકીદે કાર્યવાહી કરો: વિદ્યાર્થી સંગઠન
- બાબા રામદેવને મળી થોડી રાહત, સુપ્રીમ કોર્ટે દાખવી નરમાશ
- શેરબજારમાં અમૃતકાળ સેન્સેક્સ ફરી 75 હજારને પાર
- Rabbit R1 vs. Human AI Pin કોણ જીતશે બેસ્ટ AI ડિવાઈસનો ખિતાબ…