લોકો મહાત્મા ગાંધીના પ્રેરક પ્રસંગોથી વાકેફ બને અને તેને અનુસરે અને ખાસ કરીને બહેનો નમા‚ રાજકોટ સ્વચ્છ રાજકોટથ અભિયાનને સફળ બનાવે એ ઉમદા હેતુથી શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડની ઉપસ્થિતિમાં શહેરના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી કિરણબેન માકડીયાની આગેવાનીમાં મહાત્મ ગાંધી મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. આ તકે વોર્ડના કોર્પોરેટર મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, વોર્ડના મહામંત્રી કિરીટ ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ ઉન્નતીબેન ચાવડા, સોનલબેન દવે, પીનાબેન કોટકે જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો