ગોંડલ સંપ્રદાયમાં ૨૩૬માં ક્રમાંકે દીક્ષિત બા.બ્ર. પૂ.મુકિતશીલાજી મ.સ.ની વડી દીક્ષા વિધિ તા.૨૩ને બુધવારે સવારે ૯ થી ૧૨ કલાકે મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ડુંગર દરબાર, હેમુગઢવી હોલમાં પૂ.ધીરગુરુદેવના શ્રીમુખે યોજાયેલ છે. સવારના ૯ થી ૧૧:૩૦ કલાકે ત્રિરંગી સમુહ સમાયિક રાખેલ છે. ભાઈ-બહેનોને સફેદ વસ્ત્ર પરિધાન કરવા. વડી દીક્ષા શ્રવણ કરવી જીવનનો લ્હાવો છે. મહાવીરનગર સંઘના કાર્યકરો અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ