ભગવાન શ્રીકૃષ્ણની કર્મભુમિ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઝારખંડના રાજયપાલ દ્રૌપદી મુર્મુ પધાર્યા હતા. તેઓએ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના ભાવપૂર્વક દર્શન કરી ઠાકોરજીની પાદૂકા પુજન પણ કર્યું હતું. ત્યારબાદ શારદામઠની પણ તેમણે મુલાકાત લીધી હતી અને આદિ શંકરાચાર્યજીના દર્શન કર્યા હતા. જગતમંદિર પરિસરમાં તેમનું સ્વાગત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ ડો.નરેન્દ્રકુમાર મીનાએ કર્યું હતું. જગતમંદિરના પુજારી મહેશ્વરભાઈએ મહામહિમને જગતમંદિરનું મહાત્મય સમજાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી