જસદણમાં રવિવારે વહેલી સવારે સ્મશાનની દાનપેટી ને તસ્ક્રએ નિશાન બનાવી એમાંથી રોકડ લઈ છું થઈ જતા આ અંગે જસદણ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી. જસદણના વિવેકાનંદ મોક્ષધામની અડીને આવેલ સ્મશાનની મેલડી માતાજીના મંદિરે રવિવારે સવારે એક તસ્કર દાનપેટી તોડી અને રકમ લઈ ફરાર થઈ ગયાની ઘટના સીસી ટીવી ફૂટેજમાં ધ્યાને આવી હતી આ ઘટના રવિવારે વહેલી સવારે ૫.૪૫ કલાકેના સુમારે બનેલ હતી ત્યારબાદ મંદિરનાં સંચાલકો ને દાનપેટી તૂટેલી જણાતા તેઓએ પોલીસ મથકે જાણ કરતા જસદણ પોલીસ ઘટના સ્થળે પહોચી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે. દાન પેટીમાં કેટલી રોકડ હતી તે હજુ જાણવા મળેલ નથી.
Trending
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ
- તમારો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાક.ને ખખડાવ્યુ
- આર્થિક સંકડામણ ભોગવતું બાયજુ તેના કર્મચારીઓને સાપ્તાહિક રકમ ચૂકવશે