દેશ ભરમાં આંતકવાદ અને પાકિસ્તા સામે રોષ ફેલાયોછે ત્યારે જાફરબાદ માં જય શિવાજી ગ્રુપ દવારા શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.પુલવામાં કાશ્મીર ખાતે ઈછઙઋ ના જવાનો ઉપર થયેલા કાયરાના આતંકવાદી હુમલામાં શહિદ થયેલા ભારત માં ના ૪૧ સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે જાફરબાદ ગામ જય શિવજી ગ્રુપ વતી આજે રાત્રે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ જ્યભારત .. પાકિસ્તાન મુરદાબાદ ના નારા સાથે રેલી યોજવામાં આવેલ. જેમાં દરેક દેશભક્તો એ રેલીમાં જોડાયને શહીદોને શ્રધાંજલિ આપેલ જય શિવજી ગ્રુપના સભ્યો તેમજ ગ્રામ જનો વડીલો યુવાનો મોટી સનખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Trending
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે
- સારો શિક્ષક સમજણ આપે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે અને મહાન શિક્ષક પ્રેરણા આપે
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 2 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સતકાર્યમાં વાપરવામાં આવશે
- રીલેશનશિપમાં શું છે સોફ્ટ લોન્ચ અને હાર્ડ લોન્ચ? જાણો તમે કઈ કેટેગરીમાં આવો છો
- ડાયાબિટીસમાં ઝીરો સુગર નાસ્તો શોધી રહ્યા છો, તો આ રહી રેસીપી
- Cannes 2024ના રિવેરા લૂકમાં કિયારા અને ઐશ્વર્યા એક કરતાં એક ચઢિયાતી લાગી