દામનગર નવજ્યોત વિદ્યાલય ખાતે ખોડલધામ સમિતિ ની બેઠક મળી જેમાં બિન અનામત આયોગ ના હેમરાજભાઈ ગજેરા ખોડલધામ ટ્રસ્ટ ના વસંતભાઈ મોવલિયા બી એલ રાજપરા સાહેબ રમેશભાઈ કાથરોટિયા સુરેશભાઈ દેસાઈ રિધેશ નાકરાણી અરજણભાઈ કોરાટ સહિત ના અગ્રણી ઓ દ્વારા શિક્ષણ આરોગ્ય કૃષિ સંગઠન સામાજિક પરંપરા જન જાગૃતિ અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું વિવિધ યોજના ઓ આર્થિક ઉન્નતિ સહિત ની વિસ્તૃત માહિતી આપી હતી ખોડલધામ સમિતિ ની આ મીટીંગ માં દામનગર લાઠી લીલીયા બાબરા અમરેલી ઢસા ગઢડા સ્વામી ના દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં ખોડલધામ સમિતિ ના કન્વીનરો હોદેદારો સ્વંયમ સેવકો એ હાજરી આપી હતી અને ખોડિયાર માતાજી ની આરતી ઉતારી પુલવા ના શહીદો ને શ્રધાંજલિ આપી હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે