થોડા દિવસોથી હવામાનમાં આવી રહેલા પલ્ટાને કારણે સ્વાઇન ફ્લૂ અને વાઈરલ ઇન્ફેકશનને લીધે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે જેથી રાજકોટ આરોગ્ય શાખા દ્વારા ઠેર-ઠેર પ્રજાના સ્વાથ્યને લઈને સતત ધ્યાન અપાઈ રહ્યું છે અને જન જાગૃતિના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટ તાલુકાના સરધાર ખાતે આવેલા પ્રધાન મંત્રી શ્રમયોગી પેન્સન યોજના અંતર્ગત સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા તેમજ ડી.ડી.ઓ રાણાવસીયા ત્થા ટી.ડી.ઓ પી.જી.જાડેજા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત સમયે રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય ચેતનભાઈ પાણ તેમજ સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મચારી સાથે રહ્યા હતા.તેમજ અધિકારીઓ દ્વારા કર્મચારી તેમજ ગ્રામજનોના પશ્નો સાંભળી અને તેના નિવારણ આગે ચર્ચા પણ કરવામાં આવી હતી.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ