ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા બીપીનભાઈ દેસાણી જસદણ વાળા ના સહયોગ થી ૫૧ મો નેત્રયજ્ઞ યોજાયો જેનું ઉદ્ઘાટન રાઘવીરસિંહ સરવૈયા ના હસ્તે કરવામાં આવેલ આ તકે સુરેશભાઈ પાથર વગેરે હાજર રહેલ, કાર્યક્રમ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના અડપણ નીચે વજુભાઇ સેજપાલ, બીપીનભાઈ દવે, ધીરુભાઈ મજેઠીયા,ઘનસ્યમભાઈ નાડોદા,છગનભાઈપટેલ,વગેરે જાહમત ઉઠાવેલ કાર્યક્રમ નું સંચાલન ઇતેશભાઈ મહેતા કરેલ
Trending
- સપ્તાહના છેલ્લા દિવસની શરૂઆતમાં શેરમાર્કેટ લાલધુમ
- શું 3 મિનિટની કસરતથી વજન ઘટશે..?
- નરસિંહ જયંતિ ક્યારે ઉજવાશે, જાણો તિથિ, શુભ સમય અને પૂજાવિધિ
- ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો