Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જાસપુર ઉમિયાધામના ભૂમિપુજનનું ખાતમુહર્ત કર્યા પછી ગુજરાતની પ્રથમ મેટ્રોનું ઉદધાટન કર્યું હતું. અને ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને રૂટની શરૂઆત કરી હતી.

Advertisement

4 2

આ મેટ્રો ટ્રેન પ્રથમ તબક્કામાં ઈસ્ટ -વેસ્ટ કોરીડોરમાં હાલ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના 6.5 કિમી રૂટ પર મેટ્રોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું. મેટ્રો ટ્રેનના ભાડાની જાહેરાત પણ આજે થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી, વિજયભાઈ રૂપાણી અને નિતિનભાઈ પટેલે મેટ્રો ટ્રેનમાં બેસીને મુસાફરી કરી હતી.

2 6

3 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.