અમદાવાદ એડવટાઇઝીંગ સર્કલ (એશો.) માં સને ૨૦૧૯-૨૦૨૦ સુધી બે વર્ષ માટે હોદેદારોની નિમણુંક થયેલ છે.જેમાં પ્રમુખ પ્રશાંત પી. નારેચાણીઆ, ઉપપ્રમુખ પીનલ એ. શાહ તથા મનીષ પી. ગાંધી સેક્રેટરી સમીર એન. શાહ, જો. સેક્રેટરી પ્રદીપ એસ. મહેતા ખજાનચી જગત બી. ગાંધી તથા કારોબારી સભ્યોમાં અજીતભાઇ આર. શાહ, સંદીપભાઇ એન. શાહ, રાજેન્દ્રભાઇ એસ.સોની, હર્ષદભાઇ જે. શાસ્ત્રી, ભદ્રેશ બી. ગાંધી, હિરેન એમ. શાહ, કેતન એસ. દેસાઇ, જીગ્નેશ જે. ગાંધી ની વરણી કરવામાં આવી છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ