જસદણ વિંછીયા પંથકના શિવાલયોમાં આખરી ઓપ અપાઈ ચૂકયો છે. કાલે ગૂવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ હોય ત્યારે જસદણ વિંછીયા, આટકોટ, ઘેલા સોમનાથ, બિલેશ્ર્વર, અનેક શીવાલયો અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમી ઉઠશે. શિવજીને રીઝવવા હજારોની સંખ્યામાં ભાવિકો પૂજા કરશે પવિત્ર શ્રાવણ માસ અંગે પત્રકારો હુસામુદીન કપાસી હિતેશ ગોસાઈ એ જસદણ વિંછીયા પંથકના પ્રજાજનોને શુભેચ્છા પાઠવેલ છે. ત્યારે શ્રાવણ માસને વધાવવા માટે શીવભતોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
Trending
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ
- તમારો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાક.ને ખખડાવ્યુ