આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૬૯મો જન્મદિવસ છે ત્યારે દેશવાસીઓ અલગ અલગ રીતે પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધશન નરેન્દ્રભાઈ મોદી દેશના હિતમાં ઐતિહાસીક નિર્ણયો લે તે માટે ઠેર ઠેર પ્રાર્થના થઈ રહી છે. વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આજે શહેરના સુપ્રસિધ્ધ બાલાજી હનુમાનજી મંદિરે પણ ભવ્ય હવનનું આયોજન કરાયું હતુ મારૂતીયજ્ઞ કરી શહેરની પ્રજાની સુખાકારી પણ જળવાઈ રહે તેવી બાલાજી હનુમાનજીને ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. મારૂતી યજ્ઞમાં અનેક ભાવિકો જોડાયા હતા અને આહુતિ આપવામાં આવી હતી.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ