Abtak Media Google News

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૬૯મો જન્મદિવસ છે ત્યારે દેશવાસીઓ અલગ અલગ રીતે પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધશન નરેન્દ્રભાઈ મોદી દેશના હિતમાં ઐતિહાસીક નિર્ણયો લે તે માટે ઠેર ઠેર પ્રાર્થના થઈ રહી છે. વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આજે શહેરના સુપ્રસિધ્ધ બાલાજી હનુમાનજી મંદિરે પણ ભવ્ય હવનનું આયોજન કરાયું હતુ મારૂતીયજ્ઞ કરી શહેરની પ્રજાની સુખાકારી પણ જળવાઈ રહે તેવી બાલાજી હનુમાનજીને ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. મારૂતી યજ્ઞમાં અનેક ભાવિકો જોડાયા હતા અને આહુતિ આપવામાં આવી હતી.

Img 9073

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.