અમરનાથ યાત્રાની ધમકી થી BSF તેમજ આર્મી દ્વારા પૂરી તૈયારી કરવામાં આવેલ છે. આ વર્ષે અમરનાથ યાત્રા પર ખૂબ જ જોખમ રહેલું છે. જેથી કરી ને યાત્રાળુઓ માટે કોઈ પણ જાતનું જોખમ ના થાય અને શાંતિપૂર્વક યાત્રા પૂર્ણ થાય. આ વર્ષે પરિસ્થિતી ખૂબ જ નાજુક છે. આ વખતે અમરનાથ યાત્રા પર મોટા પાયે જોખમ રહેલું છે. પરંતુ આ પરિસ્થિતી ને પોહચી વળવા માટે ભારતીય આર્મી તેમજ કમાન્ડો પૂર્ણ રૂપ થી તૈયાર છે. અને ભારતીય આર્મી એ પણ કહેલું છે કે આ વર્ષ ની અમરનાથની યાત્રા પણ શાંતિપૂર્વક પૂર્ણ થશે.
Trending
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા