સીવીલ હોસ્૫િટલ ચોક, બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાની તદન નજીક ટ્રાયેન્ગ્યુલર ઓવરબ્રીજ બનાવવાની તજવીજ મહાનગરપાલિકાના વર્તમાન શાસકો દ્વારા થઇ રહી છે. જેનો રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા રાજકોટ શહેર પ્રમુખ દરજજે પ્રબુઘ્ધ નાગરીક સખખ વાંધો દર્શાવાયો છે.આ પુલને ખટારા સ્ટેન્ડથી કોર્ટ વાળા રસ્તે શાશ માર્કેટ થઇ નાગરીક બેંક તથા રેલવે પોસ્ટ ઓફીસથી દરગાહ તરફ જવાના રસ્તે, આઇ.પી. મીશન સ્કુલ વાળા ચોકથી સોની બજારના ઢાળીયા તરફ તથા રેલવે હોસ્પિટલના દરવાજા સુધી જામનગર રોડ તરફ જો ફોરલેન ફલાય ઓવરબ્રીજ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા ઘણી હળવી થશે તેવી માંગ કરાઇ છે.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ