રાજકોટના રાજવી અને રાજયના ભૂતપૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી જાડેજાના પૌત્ર અને રાજયના પ્રવાસન વિભાગના ડિરેકટર માંધાતાસિંહજી જાડેજાના પુત્ર તથા જિલ્લા યુવા ક્ષત્રિય સમાજના પ્રમુખ જયદીપસિંહજી ટીકા સાહેબ ઓફ રાજકોટનો અષાઢ વદને એકમના રોજ જન્મદિવસ છે. રાજવી પરીવારની પરંપરા મુજબ સવારે પેલેસ રોડ સ્થિત માં આશાપુરા મંદિરે પુજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જયદીપસિંહજીના જન્મદિવસે સગા-સંબંધી, મિત્રો અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા અને મોબાઈલ ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે