રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં આજે વહેલી સવારે એકાએક સિંહ પાંજરાની બહાર નીકળી જતાં અફડાતફડી મચી જવા પામી હતી અને અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં. જો કે થોડો સમય બાદ એકાએક સિંહ પોતાની રીતે જ પોતાના પાંજરામાં ચાલ્યો જતાં ફરી પાંજરાને તાળુ મારી દેવામાં આવ્યું હતું. દરમિયાન આ અંગે ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.હિરપરાનો સંપર્ક સાધતાં તેમણે આવી ઘટના બન્યાને સત્તાવાર સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે હવે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે અને સિંહ ફરી પાંજરામાં આવી ગયો છે
Trending
- ડાયાબિટીસમાં ઝીરો સુગર નાસ્તો શોધી રહ્યા છો, તો આ રહી રેસીપી
- Cannes 2024ના રિવેરા લૂકમાં કિયારા અને ઐશ્વર્યા એક કરતાં એક ચઢિયાતી લાગી
- કઈ બાજુ પર સૂવું જોઈએ? સૂવાની સાચી પદ્ધતિ જાણો નહીંતર…
- Redmi ઇન્ડિયન માર્કેટમાં 13R લોન્ચ કરવા આતુર…
- ચાર ધામ યાત્રા પર જઈ રહ્યા છો તો જાણી લો, સરકારે આ વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- આવતીકાલે મોહિની એકાદશીનું વ્રત, જાણો ઈતિહાસ, મહત્ત્વઅને શુભ સમય
- હરિયાણાના નુંહમાં બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોત , 24 ઘાયલ