અમદાવાદ ખાતે જગત જનની માઁ ઉમિયાનું વિશ્વનું સૌથી ઉંચુ મંદીર નિર્માણ થવા જઇ રહ્યું છે. ત્યારે તેની શિલાન્યાસ વિધિ આગામી સમયમાં યોજાનાર છે તેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અને ગુજરાતભરના પાટીદારોને શિલાયન્સ મહોત્સવના આમંત્રણ અપાઇ રહ્યા છે. મહોત્સવનું વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ દિપકભાઇ પટેલ,ત્રિકમભાઇ, સુરેશભાઇ વગેરે પાટીદાર શ્રેષ્ઠીઓએ બીએપીએસ સંસ્થાના અઘ્યક્ષ પ.પૂ. મહંત સ્વામી મહારાજને આમંત્રણ આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી