Abtak Media Google News

ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન તરફથી વારે વારે યુધ્ધ વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે જે તેની માનસિકતા દર્શાવે છે. ત્યારે મંગળવારે પાકિસ્તાને ફરી શસ્ત્ર વિરામનો ભંગ કરી જમ્મુના પુંછ સેક્ટરનાં બાલાકોટ અને સૌજેન વિસ્તારમાં ફાયરિંગ કર્યુ હતું જ્યારે સોમવારે પણ પાક.એ તેનાં નાપાક ઇરાદા દર્શાવી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું જેનાં એક ભારતીય સૈનિક શહિદ થયો હતો તેમજ એક આઠ વર્ષની છોકરીઓ જીવ ગુમાવ્યો હતો. ત્યારે ભારતીય સૈના દ્વારા પણ પાક.ના આ બદ્ ઇરાદાનો મુતોડ જવાબ આપવામાં આવ્યો હતો……

જેમાં ભારતએ પાકિસ્તાની વાહનો પર હુમલો કર્યો હતો. અને પાક સૈન્યના ચાર જવાન નદીમાં ડૂબ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.