લોક ડાઉનના સમયમાં નાત જાતના ભેદભાવ વગર લોકોના આરોગ્યની સુરક્ષા અર્થે કર્તવ્ય નિષ્ઠા સાથે રાષ્ટ્રીય સેવા કરવા બદલ શબ્બીરભાઇ અમરેલીયા, (પ્રમુખ, લઘુમતી મોર્ચો) તથા સલીમભાઇ હાલા, (મહામંત્રી, લઘુમતી મોર્ચો, મહાનગર પાલિકા, જુનાગઢ) દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતુ.
Trending
- સપ્તાહના છેલ્લા દિવસની શરૂઆતમાં શેરમાર્કેટ લાલધુમ
- શું 3 મિનિટની કસરતથી વજન ઘટશે..?
- નરસિંહ જયંતિ ક્યારે ઉજવાશે, જાણો તિથિ, શુભ સમય અને પૂજાવિધિ
- ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો