આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં આવેલા શકિતપરા વીસ્તાર માં રોડ ઉપર છાણ ઢગલા કરવાથી ગંદકી થતી હતી તેના અનુસંધાને સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ના આદેશ થી એસ આઈ વીજયભાઇ સોંલકી, હરદીપસીંહ ખેર હીતેશભાઇ, પરમાર રાહુલમોરી, મનોજભાઇ, ભરતસીંહ સીસોદીયા કાનાભાઈ, વૈષ્ણવ તેમજ મહેશભાઇ એ જેસીબી લઈ ને શકીતપરા માં છાણ ના ૬ ટ્રેકટર ઢગલા ટ્રેકટર દ્રારા કમોંપ્ઝ સાઇડ નાખવામાં આવ્યા હતા આમ આગામી દિવસોમાં આ ઝુંબેશ વઘુ કડક બનાવવામાં આવશે શકીતપરા માં છાણીયા ખાતર થી રોડ પણ બ્લોક હતો.
Trending
- આજે ગમતી ખાવાની આદતો આવતીકાલે તમને વંધ્યત્વનો શિકાર બનાવી શકે
- ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે રાહુલ ગાંધી વાળંદની દુકાને પહોંચ્યા
- ક્યારે છે મોહિની અગિયારસ, જાણો આ દિવસે કઈ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી