સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા જળ સંચય અને જળ વ્યવસપનના વિવિધ કાર્યો કરવામાં આવી રહયાં છે. આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં જળસંપતિ વિભાગ દ્વારા ૩૧૬ કામોના આયોજનની સામે અત્યાર સુધીમાં રૂપિયા ૧૪૭.૪૨ લાખના ખર્ચે ૧૩૫ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જે પૈકી જળસંપતિ વિભાગ દ્વારા રૂપિયા ૯૯.૦૭ લાખના ખર્ચે ૫૭ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે ૬૦ ૪૦ ટકાની લોકભાગીદારી સો ૪૪ કામો રૂપિયા ૨૩.૫૮ લાખના ખર્ચે પૂર્ણ કર્યા છે. તેમજ ૧૦૦ ટકા લોકભાગીદારી સો રૂપિયા ૨૪.૭૭ લાખના ખર્ચે ૩૪ કામો કરવામાં આવ્યા હોવાનું નાયબ કાર્યપાલક ઈજનેર અને નોડલ અધિકારી ગુણવતા નિયમન પેટા વિભાગ નં ૨, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ