Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તાર વઢવાણ લખતર મુળી ચોટીલા થાનગઢ સાયલા લીમડી ચુડા ધાંગધ્રા પાટડી અને અલગ-અલગ વિસ્તારોમાં પ્રશાસન વિભાગના જિલ્લા કલેક્ટર કે રાજેશની સૂચનાથી અલગ અલગ જગ્યા ઉપર પ્રાંત અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના એક જ દિવસમાં ૯૩૮ લોકો વગર બાંધીએ શહેરમાં ઝડપાયા હતા ત્યારે આ ૧૧૪૮ લોકો પાસેથી જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા ૧૮૭૬૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને ખાસ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ કે તે માટે જિલ્લા પ્રશાસન વિભાગ સફાળું જાગી ઊઠ્યું છે.

Advertisement

અને જિલ્લામાં મા જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં વેપારીઓ ઉપરાંત જિલ્લામાં વગર માગ્યે લટાર મારતા લોકોને તેને ફટકારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.