રક્ષાબંધનના પવિત્ર પર્વ પૂર્વે રાજકોટની મુલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રુપાબેન શીલુ અને નયનાબેન પેઢરીયા સહિતના મહિલા અગ્રણીઓએ રક્ષાબંધનના પ્રતિકરૂપે રાખડી બાંધી, મો મીઠુ કરી આર્શીવચનનો પાઠવીને ભાઇ બહેનના અતૂટ પ્રેમના બંધન સમા રક્ષા બંધનના પર્વની ઉજવણી કરી હતી. આ તકે સાંસદ અભયભાઇ ભારદ્વાજ, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને નીતીન ભારદ્વાજ સહિતના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.
Trending
- દર્દીની આશા અને ભરોસો પર ખરૂ ઉતરવું એજ ડોકટરનો સાચો ધર્મ: કલેકટર ઝવેરી
- જામનગર ઉંડ-1 ડેમના નીચાણ વાસના ગામોમાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચન
- ધર્મનો રંગ કે ‘મન પરિવર્તન’? અંતે તારક મહેતાના સોઢીની ઘરવાપસી
- મેટોડામાં પૂરપાટ કાર હંકારી માતા-પુત્રને મોતના મુખમાં ધકેલી દેનાર ચાલકને ઝડપી લેવાયો
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે
- સારો શિક્ષક સમજણ આપે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે અને મહાન શિક્ષક પ્રેરણા આપે
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 2 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી