જીતેગા ગોંડલ હારેગ કોરોના અભિયાન અંતર્ગત ગોંડલ શહેરના તમામ શાકભાજીના ફેરી કરતા વેપારી, ચાની હોટલ તેમજ તમામ પ્રકારની ફેરી કરતા વેપારીને આજ થી વોર્ડ વાઇઝ હેલ્થ ચેક અપ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. એન્ટીજન કાર્ડ ટેસ્ટથી કોરોના પોઝિટિવ નેગેટિવના પણ તાત્કાલીક ખ્યાલ આવે આ સાથે નગરપાલિકા દ્વારા વેપારી ને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે એક અઠવાડિયામાં દરેક વોર્ડ વાઇઝ આ કાર્ય શરૂ રહેશે સ્થળ માટે દરેક વિસ્તારને રીક્ષા રેડીયોથી જાહેરાત કરવામાં આવશે.આ તકે પાલિકાના કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા તથા શાસક પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને અગ્રણી મનુભાઇ કોટડીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી