વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ હતી કે ખેડુત એકતા મંચ દ્વારા જે મુખ્ય મંત્રી ને પત્ર લખીને રજુઆત કરેલ તેને અનુમોદન આપીએ છીએ અને ખેડૂતો ના પાકમાં વધું પ્રમાણમાં વરસાદ થી જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે અને આપની કીશાન સહાય યોજના માં જે ૪૮ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ નોંધાય તો જ વળતર ને પાત્ર ગણાય તેમાં સુધારો કરવા બાબત અને ખેડૂતો ને તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા માં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કાંતિલાલ ટમાલીયા, વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ,દશુભા, તાલુકા પંચાયત સદસ્યો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી