મંદિરોની નગરી તથા ‘છોટા કાશી’ તરીકે પ્રખ્યાત જામનગરમાં ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનો કંઈક અલગ જ દબદબો હોય છે. શહેરનાં કે.વી.રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર પુષોતમ માસ ચાલી રહ્યો છે ત્યારે મહાદેવને ૧૦૦૮ દીપમાળાથી શુસોભિત કરવામાં આવ્યા હતા. દીપમાળા દર્શનની ઝાંખી અદ્ભૂત અને અવર્ણનીય હતી દાદાના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.
Trending
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે
- 10ની નોટની ભારે અછત સિક્કાનો સિક્કો ક્યારે પડશે