કોરોનાને નાથવાની વૈશ્ર્વિક લડાઈમાં ભારતે ‘ત્રીદેવ’નો ઉપયોગ કરવા પર ભાર મૂકયો છે. ‘ત્રીદેવ’ રૂપી આ રસીઓમાં કોવિશીલ્ડ, કોવેકિસન અને ઝાયકોવ-ડીનો સમાવેશ છે. જેમાંથી ઓકસફોર્ડ એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિતસીરમ ઈન્સ્ટીટયુટની રસી કોવિશીલ્ડના ડોઝ દેશભરમાં પહોચ્યા બાદ હવે, હૈદ્રાબાદની ભારતબાયોટેક દ્વારા વિકસીત દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેકિસનના ડોઝની પણ પ્રથમ ખેપ મળી ગઈ છે. આજરોજ એરઈન્ડીયા દ્વારા હૈદ્રાબાદ એરપોર્ટથી દિલ્હી પ્રથમ જથ્થો પહોચ્યો હતો. પ્રથમ તબકકા માટે સીરમ સાથે ૧.૧૦ કરોડ ડોઝનો સોદો થયો છે. જયારે ભારત બાયોટેકને ૫૫ લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે. આ બંને રસી સુરક્ષીત અને સૌથી વધુ અસરકારક હોવાનો કંપનીઓ દ્વારા દાવો કરાયો છે.
Trending
- ઉત્તર પ્રદેશની બે હાઈપ્રોફાઈલ સીટ માટે કોંગ્રેસનું સસ્પેન્સ
- નાના બાળકો ચિત્ર જોઈને સમજે, વિચારે અને બોલે : બાળકોના કૌશલ્યોના વિકાસને ટેકો આપવો
- પંચકોશી નર્મદા પરિક્રમા સ્થગિત કરાતા ભક્તોમાં રોષ
- જામનગર મેડિકલ કોલેજને મળી મોટી સિદ્ધિ
- નૈનીતાલના 47 જગ્યાએ ફરી જંગલો સળગી ઉઠ્યા..!!!
- કોવિશિલ્ડ વેક્સીન : UK હાઈકોર્ટમાં કોવિશિલ્ડ વેક્સિન બાબતે આવ્યો ચોંકાવનારો કેસ
- Samsung વિગન લેધર સાથે કરશે Galaxy F 55 લોન્ચ…
- સુપ્રીમ કોર્ટે 14 વર્ષની બાળકીના ગર્ભપાતના આદેશને બદલ્યો, આ છે મુખ્ય કારણ