ગોંડલ શહેર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હિમાલયા સોડા એન્ડ સેફ્ટી ના સંચાલક રાજુભાઈ ચડોતરા અને તેમના પરિવારજનો દ્વારા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલ ધૈર્યરાજસિંહની સારવારમાં આર્થિક મદદ માટે બુધવારના રોજ તેમની એમ બી કોલેજ, જેલ ચોક, હોટેલ શ્રી પાસે તેમજ ગુંદાળા રોડ ગંગોત્રી સ્કૂલ સામે સહિતની ચારેય બ્રાન્ચમાં થનાર વેપાર અર્પણ કરવામાં આવ્યો છે વેપારીની આ સરાહનીય સેવા ને બિરદાવવા યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, પાલિકા સદસ્ય કૌશિકભાઈ પડાળીયા, મનીષભાઈ રૈયાણી, અશ્વિનભાઈ રૈયાણી, સંગીતાબેન કુડલા, નિલેશભાઈ પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ