બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી આવી રહી છે ત્યારે આજથી ગાંધી જયંતી સુધી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ કેમ્પેઈનને `સ્વચ્છતા જ સેવા’ તેવું નામ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીનું મિશન આ કેમ્પેઈનમાં લોકોને જોડીને તેને જન આંદોલન બનાવવાનું છે.જેમાં લોકોને સફાઈ અને શૌચાલયના નિર્માણ માટે શ્રમદાન આપવા માટે જોડવામાં આવશે. જેથી કરીને ગરીબો સુધી સ્વચ્છ ભારત મિશન પહોંચી શકે. આ કેમ્પેઈનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને કેદ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સહીતના નેતાઓ ભાગ લેશે.કાનપુરના ઈશ્વરીજંગ ગામમાં રાષ્ટ્રપતિ આ અભિયાનમાં ભાગ લેશે, યૂપીના સીએમ યોદી આદિત્યનાથ અને ઉમા ભારતી પણ આ અભિયાનમાં જોડાશે. આ સાથે જ દેશભરમાંથી પસંદ કરાયેલા 15 જેટલા પ્રવાસન સ્થળો પર પણ વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. મહત્વનું છે કે, બીજી ઓક્ટોબરના ગીંધી જયંતીના અવસર પર સ્વચ્છ ભારત દિવસ મનાવવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો