ગુજરાત રાજ્યમાં આજથી સ્વચ્છતા સેવા સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોરીજ ગામથી સ્વચ્છતા સેવા સપ્તાહનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ પોતે સાફ સફાઈ કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશની તસ્વીર બદલવી પડશે. મહત્વનું છે કે આજથી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનનું બીજી ઓકટોબરે સમાપન થશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને વિકાસ એકબીજાથી ઘણાં દૂર છે. કોંગ્રેસની માનસિકતા વિકાસની રહી નથી. માટે આવી વાતો કરે છે. અને બૂલેટ ટ્રેનના પ્રોજેકટનો વિરોધ કરે છે.ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” નામના અભીયાનની આજે શરૂઆત કરી હતી જેના પગલે આજે ગુજરાતના મુખ્ય પ્રધાને આ અભિયાનને લીલી ઝંડી આપી હતી.
Trending
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો