ચોટીલા સરકીટ હાઉસ ખાતે જિલ્લાના અનેક વિભાગનાં અધિકારીઓ તેમજ પોલીસ વિભાગ અને કોંગ્રેસના આગેવાનો સહિતના લોકોની બેઠક યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીની સુરક્ષા સંભાળનાર એસ.પી.જી.ના એ.આઈ.જી. ડી.એસ.માને બેઠક યોજી સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજકોટી રાહુલ ગાંધી સવારે નવ વાગે નીકળશે જેઓનું ચોટીલાી ૧૧ કીમી દુર હાઇવે પર સ્વાગત કાર્યક્રમ યોજાશે. જ્યાં આગળ અંદાજે બે હજાર કાર્યકર્તાઓ અભિવાદન કરશે. ત્યાંી ચોટીલા જલારામ મંદિર પાસે શહેર કોંગ્રેસ વેલકમ કરશે. ૧૦.૦૦ કલાકે ચોટીલા તળેટી ખાતે આવી ડુંગર ઉપર માતાજીના દર્શર્નો જશે. ૧૧.૦૦ કલાકે ચોટીલા એપીએમસી ખાતે કાર્યકર્તા સંમેલન અને સંવાદ યોજાશે.આ ઉપરાંત ચોબારી ગામે, જસણ, આણંદપુર ગામોમાં કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસની ટીમ ઝાલાવાડ વડાળી ગામ સુધી રાહુલ ગાંધીના કાફલા સો રહેશે અને કમળાપુર ચોકડીી ટીમ જસદણ રાહલુને ગાર્ડ કરી આગળ લઇ જશે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ