Abtak Media Google News

લક્ષ્મણરાવ ઈમાનદાર શતાબ્દી મહોત્સવ અને સહકાર સંમેલનનો પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ: સમારોહમાં સહકાર ભારતીના અધ્યક્ષ જયોતિન્દ્રભાઈ મહેતા સહિતના ૨ હજારથી પણ વધુ કાયર્ર્કર્તાઓ રહ્યા ઉપસ્થિત: આગામી ડિસેમ્બર માસમાં સહકારી મેળો યોજવાનો લેવાયો નિર્ણય

સહકા૨ ભા૨તી તા કિશાન-કૃષિ કલ્યાણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે લક્ષ્મણ૨ાવ ઈનામદા૨ શતાબ્દી મહોત્સવનું આયોજન ક૨વામાં આવ્યું હતું. આ અવસ૨ પ૨ દેશભ૨માં લગભગ ૨૦૦૦ થી વધુ સહકારી કાર્યર્ક્તાઓ ઉપસ્તિ ૨હયા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ શતાબ્દી સમારોહને સંબોધતા જણાવ્યું કે, ભા૨ત દેશ એ બહુ૨ત્ના વસુંધરાનો દેશ છે કે જયાં ઘણા લોકોએ સમયાન્તરે દેશ માટે મહત્વનું યોગદાન આપ્યું, જેમાં ઘણા લોકોને ખ્યાતિ મળેલ છે અને તેઓ વિષે માધ્યમો દ્વા૨ા ઘણી બધી વાતો ઈ છે. વડાપ્રધાને આ પ્રસંગે બોલતા કહયું કે દેશનો લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં કૃષિ આવકને બમણી ક૨વાનો છે તેમજ ગ્રામ્ય અને શહે૨નો સમતોલ વિકાસ ક૨વાનો છે, આ લક્ષ્યાંકને હાંસલ ક૨વા સહકા૨ી ચળવળ મહત્વનો ભાવ ભજવી શકે છે. સહકા૨ી ચળવળમાં યોગ્ય જુસ્સો જળવાય ૨હે તે જરૂ૨ી છે કે જે મોટે ભાગે ગ્રામ્ય વિસ્તા૨માં જળવાઈ ૨હયો છે.તેમણે જણાવ્યુ કે ક્સિાનો છૂટક દુકાનેી માલ ખ૨ીદે છે અને પોતાનો માલ જથ્ાબંધ વેપા૨ીને વેચે છે. હવે આ પ્રક્રિયા ઉંધી વી જોઈએ જેમાં વચગાળાના માણસોને હટાવીને આવક વધા૨વામાં મદદ ક૨વી જોઈએ. સમા૨ંભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે પુસ્તકોનું વિમોચન ર્ક્યું હતું, કે જેમાં એક પુસ્તક લક્ષ્મણ૨ાવ ઈનામદા૨ પ૨ હતું. બીજુ પુસ્તક સહકાિ૨તાના સાત ૨ત્નોના જીવન ઉપ૨ આધાિ૨ત હતું. આ પ્રસંગે વડાપ્રધાને સહકા૨ી ક્ષ્ોત્રે સારૂં કાર્ય ક૨ના૨ સહકા૨ી કાર્યર્ક્તાઓને એવોર્ડસી સન્માનિત ર્ક્યા હતા.આ સમા૨ંભને કૃષિપ્રધાન ૨ાધામોહનસિંહે સબોધતા જણાવ્યું કે સહકા૨ી સંસઓએ ગ્રામ્ય ર્અતંત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને ક્ષ્ોત્રીય વિકાસની અસમાનતામાં ઘટાડો ર્ક્યો છે, તેમજ ખેડૂતોને તેની ખેત ઉત્પાદક્તાનું બજા૨ મળી ૨હે તેમાં મદદ ક૨ી છે. સહકા૨ી સંસઓ ખાસ ક૨ીને ડે૨ી, ખાત૨, મત્સ્ય ઉદ્યોગક્ષ્ોત્રે તેમ જ પોલ્ટ્રીફાર્મ ક્ષ્ોત્રે આગળ પડતો ભાગ ભજવ્યો છે. તદઉપ૨ાંત સહકા૨ી સંસઓએ ફ્રુડપ્રોસેસીંગ તેમજ બેંકીંગ ક્ષ્ોત્ર દ્વા૨ા સીમાંત ખેડૂતો, નબળા તેમજ મધ્યમ વર્ગના લોકોના ર્આકિ વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.  આ યોજના અંતર્ગત કેન્દ્ર સ૨કા૨ દ્વા૨ા ૧૯૦૦ ક૨ોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, જેનાી ૬૩૦૦૦ પ્રામિક કૃષિ ધિ૨ાણ મંડળીઓ લાભાન્વિત ઈ છે.કેન્દ્રિય કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે સ૨કા૨ સહકા૨ી ક્ષ્ોત્રના અભ્યાસ તેમજ હયુમન ૨ીસોર્સ મેનેજમેન્ટ માટે લક્ષ્મણ૨ાવ ઈનામદા૨ એકેડમીની સપના ક૨વા જઈ ૨હી છે. આ શિક્ષ્ાણ દ્વા૨ા લક્ષ્મણ૨ાવના સિદ્ઘાંતોને વધુ લોકપ્રિય બનાવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે૨૧ ી ૨૬ ડિસેમ્બ૨, આ વર્ષ્ા દ૨મ્યાન કેન્ સ૨કા૨ ા૨ા સહકા૨ ભા૨તી તેમજ બીજા ૨ાજયની અને કેન્ની સહકા૨ી સંસઓના સહયોગી સહકા૨ી મેળાનું આયોજન ક૨વામાં આવશે, જેમાં સ્વસહાયતા જૂી માંડી ઈફકો, ક્રિભકો, અમૂલ જેવા મોટાં સહકા૨ી એકમો પોતપોતાના ઉત્પાદનો ૨જુ ક૨શે.આ સમા૨ોહનું સ્વાગત પ્રવચન સહકા૨ ભા૨તીના અધ્યક્ષ્ા જયોતીન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, વકીલ સાહેબના સિદ્ઘાંતો અને ફિલોસોફી, આજની તાતી જરૂિ૨યાત છે. તેમણે અનુ૨ોધ ર્ક્યો હતો કે સહકા૨ી ક્ષ્ોત્ર દ્વા૨ા ગ૨ીબ અને મધ્યમવર્ગના લોકોની ભાગીદા૨ી વધે તે માટે ૨ાજય સ૨કા૨ોએ અને કેન્ સ૨કા૨ે પોતપોતાની સહકા૨ નીતિ જાહે૨ ક૨વી જોઈએ. વકીલ સાહેબે પોતાની જીંદગી ભા૨તના કચડાયેલા અને ગ૨ીબ લોકોના ઉદ્ઘા૨ માટે સમર્પિત ક૨ી હતી, સહકા૨ ભા૨તી એક મૂલ્ય આધાિ૨ત સંસ છે, આ સંસનું સામાજિક તેમજ ર્આકિ વિકાસમાં મહત્વનું યોગદાન જુદા-જુદા પ્રકલ્પો દ્વા૨ા અપાઈ ૨હયું છે. હાલ ૪પ૦ જિલ્લાઓમાં ૨૭ પ્રદેશોમાં સહકા૨ ભા૨તીનું નેટવર્ક પ૨ાયેલ છે. ૨પ પૂર્ણકાલિન કાર્યર્ક્તા અવિ૨ત સહકા૨ માટે કાર્ય ક૨વા પ્રતિબધ્ય છે. આ ઉપ૨ાંત પ્રમ પેનલના બીજા મુખ્ય વક્તાઓ કે જેમાં કે. જે. કર્માક૨ (ભૂતપૂર્વ એમ઼ડી.નાબાર્ડ) એચ.ઓ. જુનારે (વેમનીકોમના ભૂતપૂર્વ પ્રધ્યાપક) અને ડો. અશોક દલવાઈ (એન.સી.ડી.સી.ના એમ઼ડી.) બીજી પેનલના વક્તા વી.એસ.દાસ, (ભૂતપૂર્વ ઈ.ડી.આ૨.બી.આઈ.) સતિષ મરાઠે (સહકા૨ ભા૨તી), બાલુ આય૨ (આઈ.સી.એ.-એશિયા પેસિફીક) અને સહકા૨ ભા૨તીના રાષ્ટ્રીય મહામંત્રી ઉદય જોષી એ ઉદબોધન ર્ક્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.