વર્ષ 2017 માટે અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રી રિચર્ડ એચ થોલરને આપવામાં આવશે. થોલરને આ સન્માન વ્યાવહારિક અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ એનાયત કરાશે. થોલરે અર્થશાસ્ત્ર અને મનોશાસ્ત્રનો સચોટ તાલમેલ બેસાડી મહત્વનો સિધ્ધાંત આપ્યો છે.જેમાં લોકો પોતાની જિંદગી સારી રીતે જીવવા આર્થિક નિર્ણયો કેવી રીતે વિવેકબુધ્ધિથી લે છે તે દર્શાવ્યું છે. આ રીતે લોકોને આર્થિક રાહત થાય છે ઉપરાંત તેઓ સમાજિક ફાયદા પણ લે છે. 72 વર્ષના થોલર યુનિવર્સિટિમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા