આજથી ૮૫ વર્ષ પહેલા એર ઈન્ડિયાની સ્થાપના કરનાર ટાટા નિયંત્રણ છોડી દેવું પડ્યું હતું. ૧૯૫૩માં સરકારે પાછલા બારણેથી કંપનીનું રાષ્ટ્રીયકણ કરી નાખ્યું હતું. જોકે હવે ૬૪ વર્ષ બાદ ટાટા જુથ ફરીથી એર ઈન્ડિયાને હસ્તગત કરવા માંગે છે.સરકાર પણ ખોટ ખાટી એર ઈન્ડિયાથી પીછો છોડાવવા માટે તત્પર છે. ૧૯૩૨માં ટાટા સંસ દ્વારા ટાટા એર લાઇન્સની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે બોમ્બે થી કરાચીની ફ્લાઈટના પાઇલોટ ખુદ જે આર ડી ટાટા હતા.તેઓ દેશના સૌ પ્રથમ ક્વોલિફાઇડ પાઇલોટ હોવાનું કહેવાય છે.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા