Abtak Media Google News

સાંપ્રત સ્થિતિમાં સરકારી કામગીરીમાં અને સરકારમાં પરિવર્તન આવે અને પ્રજાકીય કામગીરી સુદ્રઢ બને એ હેતુસર સોમનાથથી સૂઇગામ સુધીની યુવા કોંગ્રેસ પરિવર્તન યાત્રાનું રાજકોટ ખાતે આગમન થયુ હતું.

Advertisement

Img 20221012 Wa0018

Img 20221012 Wa0019 1

આ રેલી માધાપર ચોકડીથી,સીનર્જી  હોસ્પિટલ,ગાંધી ગ્રામ પોલીસ સ્ટેશન, ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક,મહિલા કોલેજ, કિશાન પરા ચોક,જિલ્લા પંચાયત ચોક, ડો.યાજ્ઞિક રોડ,ત્રિકોણ બાગ,તેમજ નાગરિક બેંક ચોક. ભક્તિનગર સર્કલ,રણછોડદાસ બાપુ હોલ, આનંદ નગર  તરફ બ્રેક પછી પ્રયાણ કરેલ. આ રેલીમાં રાજકોટ શહેર કોંગ્રેસ અને જિલ્લાના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમ મુકેશભાઈ ચાવડા, ડો.રાજદીપ સિંહ જાડેજા, આદિત્ય સિંહ ગોહેલ વિગેરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.