વિશ્ર્વસુંદરી માનુસી છીલ્લરે મુંબઈના પ્રભાવતી ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર સિદ્ધિવિનાયકના દર્શન કરી બપ્પાના આર્શીવાદ મેળવ્યા હતા. પરીવાર સાથે આવેલી માનુષીએ અહીં ગણપતિ બપ્પાની આરતી ઉતારી હતી. વિશ્ર્વસુંદરીનો તાજ ધારણ કરીને ભારત આવ્યા બાદ આ તેનો પ્રથમ પબ્લીક એપીરીયર્ન્સ હતો. તેણે સિદ્ધિવિનાયકના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેના પિતાએ કહ્યું હતું કે, અગર માનુસી બોલીવુડમાં પ્રવેશ કરશે તો અમને વાંધો નથી.
Trending
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે
- વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા
- સસ્તા ફોન બાદ હવે રિલાયન્સ લાવશે સસ્તું AC, ઈશા અંબાણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવા તૈયાર
- ધો.10ના બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ 11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે