Abtak Media Google News
  • શારદાપીઠ ખાતે ભગવતપાદ આદિ શંકરાચાર્યજીની પાદુકાની પૂજા કરી

દ્વારકા ન્યુઝ :  ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવ્યા હતા Img 20240225 Wa0067 અને શંકરાચાર્ય મઠ શારદાપીઠ ખાતે ભગવતપાદ આદિ શંકરાચાર્યજીની પાદુકાની પૂજા કરી હતી.Img 20240225 Wa0070 તે પછી, વર્તમાન દ્વારકા શારદાપીઠના 79મા જગદગુરુ શંકરાચાર્યએ સ્વામી શ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજને પ્રણામ કર્યા અને આશીર્વાદ મેળવ્યા હતા .

Advertisement

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.