Abtak Media Google News
  • જગત મંદિર દ્વારકામાં દ્વારકાધીશના દર્શન અને પૂજા-અર્ચના કર્યા 
  • મંદિરમાં રહેલી દાન પેટીમાં દાન કર્યુ

દ્વારકા ન્યુઝ: પીએમ મોદીએ જગત મંદિર દ્વારકામાં દ્વારકાધીશના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં રહેલી દાન પેટીમાં દાન પણ કર્યુ હતું. Whatsapp Image 2024 02 25 At 10.12.03 9Bc6993C ઉપરાંત તેમણે શંકરાચાર્યના આશીર્વાદ પણ લીધા હતા.ત્યાર બાદ હવે PM મોદી રાજકોટ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે . 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.